શ્રી યમુનાજીની સ્તુતિ4.8 (74)
|

શ્રી યમુનાજીની સ્તુતિ
4.8 (74)

શ્રી કૃષ્ણના ચરણાર્વિંદની રજ થકી શોભી રહ્યાં,
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને,
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું,
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું,
પૂજે સુરા સુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો,
વંદન કરૂં શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૧)

Shri Krushnana charanarvindani raj thaki shobhi rahyan,
Siddhi alaukik apanara vandu shri yamunajine,
Supushpani suvasathi jangal badhu maheki rahyun